Sunday 27 March 2016

Bank- Exam Questions and Answers


=============================
● भारतीय रिजर्व बैंक के गवर्नर कौन हैं?
→ रघुराम राजन
● अंतरराष्ट्रीय मुद्रा कोष का मुख्यालय कहां है
→ वाशिंगटन
● भारत में विदेशी मुद्रा पर किसका नियंत्रण है
→रिजर्व बैंक ऑफ इंडिया
● विश्व बैंक का मुख्यालय कहाँ स्थित है
→ वाशिंगटन डी. सी.
● पूर्ण रूप से प्रथम भारतीय बैंक कौन- सा था?
→ पंजाब नेशनल बैंक
● एशियाई विकास बैंक का मुख्यालय कहां स्थित है
→ मनीला
● भारत में 50 रुपए के करेंसी नोट पर हस्ताक्षर होते हैं
→ गवर्नर, आरबीआई
● मुख्यतः आवास ऋण का संबंध जिस बैंक से है वह है
→ HDFC
● लाला लाजपत राय के प्रयासों से शुरू किया गया बैंक
→पंजाब नेशनल बैंक
● ‘पिगमी डिपॉजिट स्कीम’ किस बैंक की प्रचलित योजना है?
→ सिंडिकेट बैंक
● भारत का सबसे अधिक शाखाओं वाला बैंक
→ भारतीय स्टेट बैंक
● भारत में कार्यरत निजी क्षेत्र का सबसे बड़ा बैंक
→ आईसीआईसीआई बैंक
● भारतीय स्टेट बैंक का पुराना नाम है
→ इंपीरियल बैंक ऑफ इंडिया
● भारतीय रुपए को नई पहचान प्राप्त हुई
→15 जुलाई, 2010 में
● निवेश के संदर्भ में A, AA+ और AAA से तात्पर्य है
→ क्रेडिट रेटिंग
● बैंकिंग क्षेत्र जिस क्षेत्र के अंतर्गत आता है, वह है
→ सेवा क्षेत्र
● भारत का प्रथम आई.एस.ओ. प्रमाण पत्र वाला बैंक है
→ केनरा बैंक
● वर्तमान समय में स्टेट बैंक ऑफ इंडिया की अध्यक्ष
→ अरूंधती भट्टाचार्या
● बैंकों के चेकों के संसाधन के लिए प्रयोग किया जाता है
→ MICR का
● विश्व बैंक का मुख्यालय स्थित है
→ वाशिंगटन
● अल्पकालिक सरकारी प्रतिभूति- पत्र को कहा जाता है
→ ट्रेजरी बिल
● किस बैंक ने सर्वप्रथम चीन में अपनी शाखा खोली?
→ एसबीआई

ગુજરાત નાં પવિત્ર યાત્રાધામ અને જોવા લાયક સ્થળો

ગુજરાતના મુખ્ય પ્રસિધ્ધ યાત્રાધામ અને જોવાલાયક સ્થાન

💍કબીરવડ :💍

શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.

🈴રાજપીપળા :🈴

રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું સ્થાન બની ગયું છે.

🚺અંકલેશ્વર🚺

:ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.

⭕ભાડભૂત⭕

:ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.

🕦કરજણ 🕗

:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.

🍁 હરિધામ - સોખડા🍁

વિશ્વનું એક માત્ર મંદિર જે પૉલીશ ગ્રેનાઇટની કલાત્મક કોતરણીથી કંડારવા માં આવ્યું છે.
વડોદરા શહેરથી 10 કિ.મી અંતરે આવેલ છે.

🔶બોચાસણ :🔶

અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડુંમથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.

🔵ડાકોર :🔵

નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.

🔴ગળતેશ્વર🔴

:ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે.

🔱કપડવંજ :🔱

કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે.અહીંની કુંકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબંધ ઊભાં છે.

🔘ઉત્કંઠેશ્વર🔘

:કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.

◾શામળાજી ◾

:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છ

◼ે.ઈડર ◼

:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ પ્રચલિત થઈ

🌚.ખેડબ્રહ્મા 🌚

:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલુંછે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.

🌞મહેસાણા :🌞

મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.

🌊પાટણ🌊

:સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાનીહતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.

🌈સિદ્ધપુર🌈

:માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને કિનારેઆવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણેછે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવુંથોડુંક બચ્યું છે. સિદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.

🌁તારંગા 🌁

:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.

⛄મોઢેરા ⛄

:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં અનેબીજું મોઢેરામાં. પુષ્પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.

🌀વડનગર 🌀

:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.

❄બાલારામ ❄

:બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે

☔.અંબાજી :☔

ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.

⚡ભુજ ⚡

:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.

☁અંજાર :☁

ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવતથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથીજૂન સુધીમાં જોઈ શકાય છે.

⛅ધીણોધરનો ડુંગર⛅

:ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાનમઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે

☀.વેમુ ☀

:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છ

🌘🌐નારાયણ સરોવર :ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.

🌖મુંદ્રા🌖

:મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છનાલીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છ

🌝ે.માંડવી🌝

:ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.

🌱🌼ધોળાવીરા🌼

:ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.

🌴કંડલા🌴

:કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.

🌱વઢવાણ 🌱

:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરીપ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.

🌳ચોટીલા :🌳

ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.

🌵તરણેતર :🌵

તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.

🍄ગાંધીનગર 🍄

:સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે.છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે

🍃.અડાલજ🍂

:ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.

🌲લોથલ 🌲

:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.

🌾ધોળકા :🌾

લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.

🌿નળ સરોવર :🌿

અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવરઆશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવેછે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે, કારણ કેશિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે.

ખરેખર વાંચવાલાયક.......

ખરેખર વાંચવાલાયક .....
👌👌👌...

એક પ્રાથમિક શાળામાં
૪ થી ૮ વર્ષનાં બાળકોને
'પ્રેમ કોને કહેવાય ?'
એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ
જે જવાબો આપ્યા
તે અચંબો પમાડે તેવા હતા....

એમાંના
ઘણાં બાળકોના
જવાબો પરથી તો
એ ટબૂડિયાઓને
પ્રેમ શબ્દની સમજણ
મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે !
તો એમની ભાષામાં જ
એ જવાબો જોઈએ :

[૧]
મારા દાદીને
સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા
એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ
મારા દાદા
પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં
નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય !
- (રિબેકા, ૮ વર્ષ)

[૨]
'જ્યારે તમને કોઈ ચાહતું હોય
ત્યારે એ તમારું નામ
બીજા કરતા
કંઈક જુદી રીતે જ બોલે છે !
તમને એવું લાગે
કે તમારું નામ
એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !'
- (બિલિ, ૪ વર્ષ)

[૩]
'પ્રેમ એટલે
તમે કોઈની જોડે
નાસ્તો કરવા જાઓ
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ
બધી જ એને આપી દો,
બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !'
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)

[૪]
'તમે જ્યારે
અત્યંત થાકેલા હો
ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !'
- (ટેરી, ૪ વર્ષ)

[૫]
'મારી મમ્મી
કૉફી બનાવ્યા પછી
મારા પપ્પાને આપતા પહેલા
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે
કે બરાબર બની કે નહીં !'
બસ, એને જ પ્રેમ કહેવાય !
- (ડેની, ૭ વર્ષ.)

[૬]
'તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !'
- (બૉબી, ૭ વર્ષ.)

[૭]
'એક છોકરી
એક છોકરાને કહે
કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે
અને એ પછી
છોકરો રોજે રોજ
એ શર્ટ પહેરે એ પ્રેમ !'
- (નોએલ, ૭ વર્ષ.)

[૮]
'એક વૃદ્ધ પુરુષ
એક વૃદ્ધ સ્ત્રી
એકબીજા વિશે
બધું જાણતા હોવા છતાં
વર્ષો સુધી જોડે રહી શકે
એને પ્રેમ કહેવાય !'
- (ટોમી, ૬ વર્ષ.)

[૯]
'મારી મમ્મી
મને સૂવડાવી દીધા પછી
મારી આંખ બંધ થયેલી જુએ
ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે
એ જ પ્રેમ !'
- (કલેર, ૬ વર્ષ.)

[૧૦]
પ્રેમ એટલે
- મારા પપ્પા કામેથી આવે
ત્યારે ધૂળ ધૂળ હોય
અને પરસેવાથી ગંધાતા હોય
છતાં મારી મમ્મી એની સામે હસે
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે
- એ જ તો વળી !'
- (ક્રિસ, ૭ વર્ષ.)

[૧૧]
-સવારમાં
તમે હોમવર્ક કરતા હો
એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય
અને પછી આખો દિવસ
ઘરમાં એકલું છોડી દીધું હોય
એ ગલૂડિયું
સાંજે તમે નિશાળે પાછા આવો
ત્યારે તમારો ગાલ ચાટે
એને પ્રેમ કહેવાય !'
- (મૅરી એન, ૪ વર્ષ.)
.

.
નથી લાગતું
કે આ ટબૂડિયાઓ પાસે
પ્રેમ કોને કહેવાય
એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે  ????

હવે એક નાનકડી વાત.
Superb 1 ...

પડોશમાં રહેતા
દાદી ગુજરી ગયા
ત્યારે ચાર જ વરસનો
એક નાનકડો બાળક દાદાને મળવા ગયો
એકાદ કલાક પછી
એ પાછો ઘેર આવ્યો
ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,
'બેટા !
તેં વળી દાદાને શું કહ્યું ?'

'કંઈ નહીં મમ્મી !'
બાળકે જવાબ આપ્યો,
'એમના ખોળામાં બેસી
મેં એમને રડવામાં મદદ કરી !'

બસ,
આ જ પ્રેમ
...!!💙💓

વિજ્ઞાન વિષે ની અજાયબ વાતો

(Science)
===============================
>>|| पानी में हवा का बुलबला होता है- अवतल लेंस
>>|| विषुवत रेखा पर किसी वस्तु का भार होगा-न्यूनतम
>>|| सूर्योदय से पहले सुर्य दिखने का
कारण-प्रकाश का अपवर्तन
>>|| इन्द्रधनुष बनने का कारण-अपवर्तन
>>||ताप बढने पर ध्वनि की चाल पर क्या
प्रभाव पडता है-बढ़ जाती है
>>|| यदि हम चन्द्रमा पर से आकाश देखे तो
कैसा दिखाई देगा-काला
>>|| यूरिया को शरीर से अलग करते हैं-गुर्दे
>>|| मानव त्वचा का रंग बनता है –मेनालिन के कारण
>>|| कच्चे फलों को पकाने में काम आता है- एसिटिलीन
>>|| चिट्टी,मधुमखी बिच्छू
इत्यादी के काटने से जलन व खुजली क्यों
होती है- फार्मिक एसिड के कारण
>>|| शरीर के लिए विटामिन डी का निर्माड
करती है-हमारी त्वचा
>>|| सूर्य की रोशनी में कौन सा विटामिन
पाया जाता है- D,K
>>|| कृत्रिम वर्षा होती है-सिल्वर आयोडायड के
कारण
>>|| साल्क टीका किस रोग में लगाया जाता है- पोलियो
>>|| जल की बूद किस कारण गोलाकार
होती है- पृष्ट तनाव के कारण
>>|| कौन सी धातु द्रव रूप में पायी
जाती है-पारा
>>|| पीलिया से शरीर का कौन सा अंग
प्रभावित होता है-यकृत
>>|| विक्रम सराभाई अंतरिक्ष केन्द्र कहाँ है- तिरूअन्तपूरम
>>||शोर किसमें नापा जाता है-डेशीबल
>>|| सूर्य का प्रकाश पृथ्वी पर आता है- लगभग
आठ मिनट मे
>>|| मानव हृदय में कितने वाल्व होते हैं-चार
>>|| वायुमडलीय दाब नापते हैं-बैरो मी से
>>|| पियुष ग्रन्थि कहाँ होती है-मस्तिष्क के आधार में
>>|| नाभिकीय रिएक्टर मे मन्दक होता है- भारी जल
>>|| हसाने वाली गैस-नाइट्रस आक्साईड- खोजकर्ता
प्रीस्टाले
>>|| गाडीयों में ड्राइवर के पास होता है- उत्तल दर्पण
>>|| रेफ्रिजरेटर के अविष्कारक-जे.पार्किंस
>>||निकट दृष्टि दोस में प्रयुक्त होता है-अवतल लेंस दूर में
उत्तल
>>|| हमें थकान लगती है-लैक्टिक अम्ल के कारन
>>|| आतिसबाजी में लाल रंग होता है- स्ट्रांसियम के
कारण
>>|| सेव मे होता है –मैलिक एसिड
>>|| अंगूर मे-टार्टरिक एसिड
>>||सोडा वाटर में-कार्बोनिक एसिड
>>|| आतिसबाजी में हरा रंग होता है-बेरियम के कारण
>>|| वशा मे घुलनशील विटामिन- A,D,E,K
>>|| जल मे घुलनशील विटामिन- B,C
>>|| पेट्रोल मे होता है
-हाइड्रोजन एवं कार्बन
>>|| पत्तियाँ हरी क्यों होती हैं-क्लोरोफिल
के कारण
=======================

જાણવા જેવું

📓   फुटबाल:-
फीफा विश्व कप फुटबाल (20वाँ) - 2014 ब्राजील
फीफा विश्व कप फुटबाल (21वाँ) – 2018 रूस
फीफा विश्व कप फुटबाल (22वाँ) – 2022 कतर
यूरो कप – 2016 फ्रांस
.
क्रिकेट:-
आईसीसी क्रिकेट वल्र्ड कप (11वाँ) – 2015 ऑस्ट्रेलिया/न्यूजीलैंड
आईसीसी क्रिकेट वल्र्ड कप (12वाँ) : इंग्लैंड(2019)
आईसीसी क्रिकेट वल्र्ड कप (13वाँ) : भारत(2023)
1st विश्व टेस्ट चैंपियनशिप – इंग्लैंड(2017)
विश्व ट्वेंटी-20 चैंपियनशिप(6वाँ) – भारत(2016)
.
ओलंपिक खेल:-
ओलंपिक खेल (31वाँ) : रियो डि जेनेरो (ब्राजील) (2016)
ओलंपिक खेल (32वाँ) : जापान (2020)
शीतकालीन ओलंपिक खेल (22वाँ) – 2014 सोची (रूस)
शीतकालीन ओलंपिक खेल (23वाँ) – 2018 द. कोरिया
युवा ओलंपिक खेल – 2014 नानजिंग (चीन)
.knowledge  group 9913620444
राष्ट्रमंडल खेल:-
राष्ट्रमंडल खेल (20वाँ) – 2014 ग्लासगो (स्कॉटलैंड)
राष्ट्रमंडल खेल (21वाँ) – 2018 गोल्डकोस्ट सिटी (ऑस्ट्रेलिया)
.
एशियाई खेल:-
एशियाई खेल (17वाँ) – 2014 इंचेन (द. कोरिया)
एशियाई खेल (18वाँ) – 2018 (जकार्ता)
.
हॉकी:-
पुरुष हॉकी विश्वकप – 2018 भारत
महिला हॉकी विश्वकप – 2018 इंग्लैंड
पुरुष हॉकी विश्वकप – 2014 हेग (नीदरलैंड)
महिला हॉकी विश्वकप – 2014 हेग (नीदरलैंड)
एपफआईएच इंडोर विश्वकप हॉकी – 2015 जर्मनी
.knowledge  group- 9913620444
अन्य
आईबीएफ विश्व बैडमिंटन चैपियनशिप (21वाँ) – 2014 कोपेनहेगन (डेनमार्क)
वन डे महिला विश्व कप : न्यूजीलैंड (2021)
प्रथम वर्ल्ड टेस्ट चैंपियनशिप : इंग्लैंड (2017)
ट्वेंटी 20 महिला विश्व कप : भारत (2016)
ट्वेंटी 20 महिला विश्व कप : वेस्टइंडीज (2018)
ट्वेंटी 20 महिला विश्व कप : ऑस्ट्रेलिया (2020)
विश्व सैन्य खेल (6वाँ) – 2015 मंगयांग (द. कोरिया)